ગામસભા માં માજીસરપંચ દ્વારા ગામસભા ના સભ્ય જોડે ગેરવર્તન અને મારવા નો પ્રયાસ કર્યો.

Complain ID : CCN061024   113  

Chief Minister Complaint Complaint Date: January 25, 2023
  • State :  Gujarat
  • City :  Anklesvar
  • Address: At Post Sunevkalla,ta-hansot,dis-bharuch 394810
હું મિશાલકુમાર નરેન્દ્રભાઈ પટેલ મારે રેહવનું ગામ: સુણેવકલ્લા, તાલુકો: હાંસોટ, જિલ્લો: ભરૂચ તારીખ:૨૨/૦૧/૨૦૨૩ સમય ૦૪:૦૦ કલાકે રોજ સુણેવકલ્લા નિ ગામ પંચાયત માં ગામસભા નુ આયોજન કરવામા આવ્યું હતું. મે સરપંચ અને તલાટી શ્રી ને રાજુવત કરિ કે

(૧) ગામ માં પ્રાઇવેટ જગ્યા પર જે બ્લોક નાખવામાં આવ્યા છે. એ કઈ ગ્રાન્ટ માંથી નાખવામાં આવ્યા છે?.

(૨) સરકારી ગ્રાન્ટ નો ઉપયોગ ગામ ની કોઈ વ્યકિત નિ પ્રાઈવેટ જગ્યા પર કરિ શકાય?.

આ વાત નિ રજૂવત કરતા સરપંચ ના પતિ અજયભાઈ રામસંગભાઈ પટેલ અને માજીસરપંચ પ્રફુલભાઈ જયંતિભાઈ આહીર રે પક્ષ પાત કર્યો. અને માજીસરપંચ દ્વારા ધમકી આપવામાં આવિ કે અમારી મરજી પ્રમાણે કામ કરીશું. અમે ટો દાદા છે તારી ઓળખાણ હોય તો લઈ આવ કામ. અને મને ગંદી ગાર આપી પછી મને મારવા ઉભા થઇ ગયા અને એવું કીધું કે ચાલ નિકર અહીંયાથી એટલું થયા છતા તલાટી અને સરપંચ ને મે કીધું આવુ ગેર વતન કરે છે અમને કઈ કહો પણ તલાટી અને સરપંચ જે કંઈ ના કીધું અને સરપંચ શ્રી સેવ્યાલીબેન અજયભાઈ પટેલ એ માજીસરપંચ નો પક્ષ લીધો મારી પર ગુસ્સે થયા. મને દબાવવામાં આવ્યો.
ગામના સામાન્ય વ્યકિત જે રજુવાટ કરે છે એના અવાજ ને દબાવવા માં આવે છે.
ગામસભા ગુજરાત સરકાર ના પરિપત્ર મુજબ કરવામા નથી આવતી. ગામસભા નિ જાણ પણ કોઈ ને કરવામા આવતી નથી પંચાયત નો પત્તા વારા ભાઈ ગામમાં ઘરે જય ગામ લોકો નિ અને ગ્રામપંચાયત ના સભ્ય નિ સહી કરાવી લાવે છે.
સરપંચ તો નામના છે કામ તો એમના પતિ અને માજીસરપંચકરે છે
હું આપ શ્રી ને નમ્ર વિનંતી કરુંછુ આ બાબતે તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામા આવે.

હું આશા રાખું છુ કે આપ શ્રી મને ન્યાય અપાવશો.
આપનો વિશ્વાસુ
મિશાલ પટેલ
8511809813
Complaint Against / To: માજીસરપંચ દ્વારા આને સરપંચ સેવ્યાલીબેન ના પતિ અજયભાઈ રામસંગભાઈ પટેલ

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    eConsumer Court (Online Upbhokta Forum) take the complaint directly to the escalation team of the company, which has the power to resolve your grievance. We send a well-drafted letter to the company, explaining the details of your complaint along with the inconvenience caused to you. Jago Grahak Jago is specially to help consumers to redress their issues and grievances. We ensure to take quick actions on every complaint filed by the customers. We work hard and tirelessly to resolve the case.